ખાનગી ચેનલની ડિબેટમાં જયાેતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તે શબ્દ ઉચ્ચારતા ફરીયાદ

કેશોદ,

 

કેશોદ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જયોતિષ વિરૂધ્ધ 0 નંબર થી એક્રોસીટીની ફરરિયાદ દાખલ

 

એક ખાનગી ચેનલની ડિબેટમાં જયોતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તેવો શબ્દ ઉચ્ચારતા ફરીયાદ

અમદાવાદ ના  જાણીતા જ્યોતિષાચાર્ય પ્રફુલ બજાઈ પંડિયા વિરુદ્ધ એક્રોસીટી  ફરિયાદ આપવામાં આવી

 

કેશોદ દલિત સમાજના લોકોએ એકઝુટ બની પોલીસ સ્ટેશન આવી નાેંધાવી ફરીયાદ

Related posts

Leave a Comment